લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં
તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથ?...
ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”
સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી ક?...
વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્...
છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ
છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ ...
અંગ પ્રત્યારોપણ અંગે રાષ્ટ્રીય નીતિ, સમાનનિયમો ઘડવા કેન્દ્રને SCનો આદેશ
દેશમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ઘણા નિર્દેશો આપતા કહ્યું કે આખા દેશમાં એકસમાન નીતિ અને એકસરખા નિયમો થડવામાં આવે, જેથી અંગદાનની પ્રક્રિયા પા...
દિલ્હી બ્લાસ્ટ કેસ : 4 આતંકી ડૉક્ટર્સના લાયસન્સ રદ, પ્રેક્ટિસ પર રોક
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ અને ત્યારબાદ મળેલા વિસ્ફોટક જથ્થા સાથે સંકળાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકી મોડ્યુલ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. આ કે...
દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા?...
નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિ?...