અંબરનાથમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 12 કાઉન્સિલર ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફાર સાથે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક ગઠબંધનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉ?...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર
ન્યૂયોર્કના નવા નિયુક્ત મેયર ઝોહરાન મમદાની દ્વારા જેલમાં બંધ ભૂતપૂર્વ JNU વિદ્યાર્થી અને UAPA કેસના આરોપી ઉમર ખાલિદને લખાયેલા પત્રને લઈને રાજકીય અને જાહેર ચર્ચા તેજ થઈ ગઈ છે. ઝોહરાન મમદાની એ ડિ?...
ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભા...
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું!
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્?...
અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્?...
રેવંત રેડ્ડીની ભાટાઈ : ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું
ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક?...
પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે 90 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે 12 ડિસેમ્બરે મહારાષ્ટ્રના લાતૂરમાં નિધન થતા રાજકીય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી બીમારીનો સા?...