ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગ?...
લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,...
ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરામાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગે 25 લોકોના જાન લીધા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ જિલ્લા તંત્રે ગેરકાયદે બના?...
ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અ...
દેશની જાસૂસી કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, ગોવામાંથી પુરુષ અને દમણથી મહિલા ઝડપાયા
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને ગંભીર જોખમ પહોંચાડી શકે તેવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશની ગુપ્ત અને સંવેદનશીલ મ...
PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધા...
ગોવામાં દુકાનોનાં LED બોર્ડ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા, 9ની ધરપકડ
ગોવામાં બાગા અને આરપોરા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ દુકાનોના LED બોર્ડ પર “પાકિસ્તાન ઝિંદાબાદ” જેવા નારા દેખાયા હતા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ મચી હત?...
બંગાળનું વાવાઝોડું ‘મોન્થા’ નબળું પડ્યું, હવે અરબી સમુદ્રનું નવું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ દેશના મોટા ભાગમાં ભારે વિનાશ મચાવી રહ્યું છે. આંધ્રપ્રદેશના દરિયાકાં?...
ગોવાના પૂર્વ સીએમ અને કૃષિ મંત્રી રવિ નાઈકનું અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ નિધન થયું છે. માહિતી અનુસાર, રવિ નાઈક પોતાના નિવાસસ્થાને હતા, જે ગોવાની રાજ...
ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...