કાશ્મીરની દરગાહમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાંએ તોડ્યું રાષ્ટ્રીય પ્રતીક, પથ્થરોથી હટાવ્યું ચિહ્ન
જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ઈદ-એ-મિલાદના પાવન અવસર પર એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે. પ્રસિદ્ધ હઝરતબલ દરગાહના નવીનીકરણ બાદ બે દિવસ પહેલાં જ સ્થાપિત કરાયેલા અશોક સ્તંભના ચ...
પંજાબમાં પૂરના કારણે સ્થિતિ વિકટ, અનેક ગામડાં બેટમાં ફેરવાયાં
પંજાબ હાલમાં ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા તીવ્ર વરસાદના કારણે સતલુજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણી ભયજનક ?...
હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠા?...
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પ...
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા ?...
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે અવસાન થયું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની ગંભીર બીમારીથ?...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિ?...
કુલગામ એન્કાઉન્ટર ચોથા દિવસે યથાવત: હમણાં સુધી 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ચોથા દિવસે પણ યથાવત છે, જ્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલુ છે. કુલગામના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટે આ એન્કાઉન્?...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક?...