જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશા?...
કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસે FIR નોંધ્યું, મૃગીકુંડમાં સ્નાન દરમિયાન મહિલા PI સાથે ગેરવર્તન મુદ્દે તપાસ શરૂ
ગુજરાતના જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલને લઇને ફરી એક વખત વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે મેળામાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કર્યા, જેમાં તેણ?...
મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ
મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધતી મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છ?...
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત, ભક્તોની ભારે ભીડ ઉમટી
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતાર?...
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યો?...
પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતને ગૌરવ : ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમનું થશે સન્માન
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુર?...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ?...
જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિ?...
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 ...
કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટ?...