ઓપરેશન ગાંડિવ દ્વારા ભારતના “બ્લેક કેટ” કમાન્ડો NSG એ 1 મિનિટમાં આખો દેશ કર્યો સીલ
પહેલગામ આતંકવાદી હુમલાની ઘાતક ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન આધારિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદને બરબ?...
ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...
રશિયન રાષ્ટ્રપતિ પુતિન : ‘PM મોદી બુદ્ધિશાળી નેતા’, અમેરિકી ટેરિફ પર કહ્યું – ભારત અપમાન નહીં સહે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સમજદાર અને વિચારશીલ નેતા’ તરીકે પ્રશંસા કરી છે. વલદાઈ ચર્ચા મંચમાં આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મોદી ભા...
ભારત બનાવશે 5th જનરેશન ફાઈટર જેટ, 7 દિગ્ગજ કંપનીઓએ કરી બોલી
ભારતનું મહત્વાકાંક્ષી 5th જનરેશન એડવાન્સ્ડ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. આ અદ્યતન સ્ટેલ્થ ફાઇટર જેટ વિકસાવવા માટે દેશની સાત મોટી સંરક્ષણ કંપન...
PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય ય...
ભારતીય જજ વિશ્વમાં સૌથી વધુ નિષ્પક્ષ
તાજેતરના એક વૈશ્વિક અભ્યાસમાં ભારતીય ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર મહત્વપૂર્ણ શોધો સામે આવી છે. ઈટીએચ જ્યુરિખ, ઇમ્પિરિયલ કોલેજ લંડન, હાર્વર્ડ અને ડાર્ટમાઉથ કોલેજના સંશોધકોએ ભારતના ન્યાયાધ?...
ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પુસ્તક માટે પીએમ મોદીએ લખી પ્રસ્તાવના
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભાર...
એશિયા કપનું મેડલ લઈને ભાગેલા પાકિસ્તાની નકવી પર BCCIની કડક કાર્યવાહી
ભારતે એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ચેમ્પિયન બન્યું, જે દેશમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જનારુ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ અન્ય નેતાઓએ ટીમ ઇન્ડિયાને જીત બ...
પીએમ મોદીએ લોન્ચ કર્યું સ્વદેશી BSNL 4G, એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર?...
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજ્યમાં 1,000 સ્વદેશી મેળા અને 20,000થી વધુ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન યોજાશે
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ હેઠળ આત્મનિર્ભર ભારતનો ભાવિ માર્ગ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ...