‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર
ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન ?...
પીએમ મોદીને તિરંગો ફરકાવતાં રોકવા ઇનામ જાહેર કરનાર પન્નુ વિરુદ્ધ NIAની FIR
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુ વિરુદ્ધ ગંભીર આરોપોમાં FIR નોંધાવી છે. પન્નુએ 15 ઓગસ્ટ, 2025ન...
UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ...
‘PoK આપમેળે ભારતનો ભાગ બનશે’, મોરક્કોની ધરતીથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને મેસેજ
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં મોરોક્કોની બે દિવસની મુલાકાત પર છે, જે મોરોક્કો માટે તેમની પ્રથમ મુલાકાત ગણાય છે. મોરોક્કો પહોંચતાં તેમણે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનુ...
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી
ભારતની અપ્રત્યક્ષ કર (Indirect Taxation) પદ્ધતિમાં 22 સપ્ટેમ્બરથી એક ઐતિહાસિક પરિવર્તન અમલમાં આવ્યું છે, જેને સરકાર “GST 2.0” તરીકે રજૂ કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે, કેન્દ્રીય નાણામંત્રી ...
ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસે આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતની...
પીએમ મોદી સાથે મધુર સંબંધો, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ
ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે થોડા સમયથી તણાવ જોવા મળી રહ્યો હતો, ખાસ કરીને વોશિંગ્ટન દ્વારા લાગુ કરાયેલા વધારાના આયાત શુલ્ક અને ભારત તરફથી તેના પ્રતિસાદરૂપ પગલાંને કારણે બંને દેશોન?...
પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને ...
પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને ?...