અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...
POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ
બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે POCSO કાયદો બાળકોના રક્ષણ માટે એક પવિત્ર અન?...
2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દી?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ મામલે મોટો ઝટકો, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટએ અરજી ફગાવી
પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે કાનૂની ઘેરાવો વધુ કડક બન્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત—કોર્ટ ઑફ કેસેશન (જે ત્યાંની સુપ્રીમ કોર્ટ સમકક?...
SIR વિરુદ્ધ અરજી વધતા સુપ્રીમ કોર્ટનું કડક નિર્દેશ : વધુને વધુ અરજી દાખલ કરતા રહો, મામલાનું રાજનીતિકરણ કરતા રહો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)’ એટલે કે વિશેષ સઘન સુધારા પ્રક્રિયા અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી સતત આવતી અરજીઓ પર કડક રોષ વ્યક્ત કર્યો છ...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...
અંગ પ્રત્યારોપણ અંગે રાષ્ટ્રીય નીતિ, સમાનનિયમો ઘડવા કેન્દ્રને SCનો આદેશ
દેશમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ઘણા નિર્દેશો આપતા કહ્યું કે આખા દેશમાં એકસમાન નીતિ અને એકસરખા નિયમો થડવામાં આવે, જેથી અંગદાનની પ્રક્રિયા પા...
સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...
દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...