ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્ર?...
અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...
ગુજરાત બનશે એનર્જી હબ, સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સહિત 3 મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી
ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગ્રીન એનર્જીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાના દિશામાં એક ઐતિહાસિક પગલું ભરી ત?...
AI ક્ષેત્રમાં ગુજરાતનો દબદબો, રાજ્ય સરકારે રજૂ કર્યા 6 આધુનિક ટૂલ્સ
ગાંધીનગરમાં આયોજિત રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સે ગુજરાતના ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપતી ઐતિહાસિક શરૂઆત કરી છે. રાજ્ય સરકારે આ પ્રસંગે 6 નવા AI સ્ટેટ ટૂલ્સ લોન્ચ કર્યા છે, જેમાં 'કૃષિ AI' દ્વારા ?...
અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર ?...
ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે
ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્ય...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...