જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...
નાઇજીરીયામાં ISISના આતંકીઓ પર અમેરિકાના તાબડતોડ હુમલા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ પર અમેરિકન સેનાએ નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સક્રિય આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર ઘાતક એરસ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને એવા ?...
ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ
ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એ?...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની NIA દ્વારા ધરપકડ
દિલ્હી આતંકી બ્લાસ્ટ મામલે તપાસ હવે વધુ તેજ બની ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ મામલે વધુ એક આતંકી જાસિર બિલાલ વાનીની ધરપકડ કરી છે, જે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી ?...
પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાક...
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સંદિગ્ધ ઉમરના ભાઈ અને માતાની ફરીદાબાદમાં ધરપકડ
10 નવેમ્બરનાં રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ દેશભરમાં હચમચાટ મચાવી ગયો છે. સાંજે લગભગ 6:52 વાગ્યે નેતાજી સુભાષ માર્ગ પર હ્યુન્ડાઇ i-20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફોરેન્સિક તપાસમા?...
શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઑપરેશનમાં રાજ્યમાંથી ત્રણ ઇસ્લામી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અત્યંત પ્રાણઘાતક ઝેર “રાઈસિન” ત?...
જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધ?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ શરૂ થઈ હતી, જે હજુ ચાલુ છે. માહિતી અનુસાર, ઉધમપુર જિલ્લાના દૂર્ગમ બસંતગઢ વિસ્તારના પહાડી વિસ્?...