દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...
૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિર...
ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભા...
ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર
નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી...
‘આદિવાસીઓનાં યોગદાનને એક પરિવારની વાહવાહીમાં ભુલાવી દેવાયું’ : ડેડીયાપાડાથી પીએમ મોદી
15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ?...
દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મ?...
મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ. ૫.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ
૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્?...
આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કા?...