CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈએ ‘રાજ્ય સ્વાગત’ : સવારે 8થી 11 વાગ્યા સુધી નાગરિકો રજૂઆત કરી શકશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જુલાઈ-2026નો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો, લાંબા સમયથ...
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગની કામગીરી પર મંથન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ?...
આદિવાસી વિસ્તારો માટે 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ પહેલ
ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા નાગરિકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી...
GIFT Cityમાં HCLTechના ટેકનોલોજી સેન્ટર અને AI લેબનું હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું, 100 પ્રોફેશનલ્સ સાથે કામગીરી શરૂ
ગુજરાતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે વિકસેલા ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભારતની અગ્રણી આઇટી સર્વિસિસ કંપની HCLTechએ ગિફ્ટ સિટી ખાતે પોતાના ન?...
ગાંધીનગર SG હાઇવે પર નશામાં રફતારનો કહેર: ચાર વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, ક્રેટા કાર બળીને ખાખ
ગાંધીનગરના એસ.જી. હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક ગત રાત્રે ચાર વાહનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે કાર દોડાવી રહેલા ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી ?...
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયે...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ
દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
ગાંધીનગરમાં શાળાના મેદાનમાં યુવાનનો મૃતદેહ મળતા ફફડાટ, FSL સહિત પોલીસે શરૂ કરી તપાસ
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આ?...
ગાંધીનગરમાં આજે મહત્વની કેબિનેટ બેઠક : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સુશાસન, ચોમાસાની તૈયારી અને જન ફરિયાદ મુદ્દે ચર્ચા
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વહીવટી, આર્થિક અને વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચ...