ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં. ભારતીય જન...
ચૈતર વસાવા કેસમાં મહિલા ગુનેગારને હાઈકોર્ટમાંથી જામીન, 18 દિવસના બાળકને ધ્યાને રાખી સરકારનો વિરોધ નહીં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હ...
ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ, રાષ્ટ્રની અખંડિતતા પર સવાલ
ગુજરાતના રાજકારણમાં હાલમાં આદિવાસી હકો, અલગ રાજ્ય અને કથિત ‘ભીલ રાષ્ટ્ર’ના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની રાજકીય લાઇનને લઈને રાષ?...
ગુજરાતમાં સીમાંકનથી બદલાશે રાજકીય નકશો? લોકસભાની 40 અને વિધાનસભાની 273 બેઠકો થવાની સંભાવના
દેશમાં આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા આગળ વધે અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023નો અમલ કરવામાં આવે, તો ગુજરાતના રાજકીય નકશામાં મોટો અને ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં લોકસ?...
ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ શું જશે ધારાસભ્ય પદ? જાણો કાયદો શું કહે છે?
ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને ₹25 હજ...
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો, વનકર્મી હુમલા કેસમાં પત્ની સહિત 9 આરોપી દોષિત
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, સરકારી ફરજમાં અવરો?...
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું નિધન, PM મોદીએ વ્યક્ત કરી શોક સંવેદના
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા હાલમાં સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક તરીકે ફરજ બજાવી રહેલા પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થયું છે. તેમના અવસ...
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...