ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે
ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્ય...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી
દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ?...
બનાસકાંઠા જિલ્લામાં વિભાજન જાહેર : બનાસકાંઠામાં 10 અને વાવ-થરાદમાં 8 તાલુકા
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હા...
કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે ‘સેવા સન્માન પુષ્પ’ થયું એનાયત
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' એનાયત થયેલ છે. ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વ?...
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા
ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહ...
પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર ‘એક્ટિવ’ થઈ
નેપાળમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અત્યંત તંગ અને ચિંતાજનક બની ગઈ છે. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે હિંસક તોફાન મચાવ્યો છે, જેના કારણે રાજકીય અને સામાજિક માળખું સં...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય
ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રી?...