વલસાડનો અબ્દુલ રહેમાન યુપીમાં 20 વર્ષ રામ ચૌબે બનીને રહ્યો, નકલી વૉટર-આધારથી ઝડપી જમીન
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છનવતિયા ગામમાં ઓળખ છીનવવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડા ગામના રહેવાસી અબ્દુલ રહમાન ખાને લગભગ 20 વર્ષ સુધી પોતે મૃત હિંદુ...
શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: * આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. * લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. * સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યે...
2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકા?...
અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ-2030, મળી સત્તાવાર મંજૂરી
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હત...
ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો ...
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહ?...
KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સહકારી મહાસંમેલન યોજાયું
KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્તઉપક્રમે સહકારી મહાસંમેલન યોજયુ. સહકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનાલાભ પહોંચાડીને દરેક ગામ આર્થિક રીતે સમૃ...
કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભી...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ?...
દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન
ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ ?...