રાજ્યના 11 તાલુકાઓ માટે CMનો મોટો નિર્ણય, કરોડો રૂપિયાની ફાળવણી મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી અને સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વધુ 11 નવા તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહે?...
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું. આ મોડ્યુલનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા સ્તરે માસ્ટર ટ્રેનરોને...
ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે
ગુજરાત સરકારની મંત્રીમંડળ બેઠકમાં રાજ્યના ‘ગ્રીટ’ (Gujarat Regional & Integrated Economic Team)ને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રીટની રચના પછી હવે તેમાં અધિકારીઓની સત્તાવાર નિયુક્?...
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
ગુજરાતના વહીવટી તંત્રમાંથી એક મોટું અને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર?...
સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ; બ્રિગેડ કોલ જાહેર, 250 ફાયર જવાનો તૈનાત
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે (10 ડિસેમ્બર) સાંજે ભીષણ આગ ફાટી નીકળી, જેનો સમાવેશ બજારના ત્રીજા, પાંચમા અને નવમા માળ પર થયો હતો. આગ લાગવાની જાણકારી ...
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ PM મોદી સાથે કરી મુલાકાત
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે રાજ્યના વિવિધ વિ?...
વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિ?...
ખ્વાજા રેસિડેન્સી વિવાદ : ડેમોગ્રાફી બદલાવાની ચિંતા વચ્ચે વિસ્તારને ‘અશાંતધારા’ હેઠળ સમાવવાની માંગ
ગુજરાતના ખેડા જિલ્લામાં ‘ખ્વાજા રેસિડેન્સી 2’ હાઉસિંગ પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે મોટો વિરોધ ઉભો થયો છે. વિઠલપુરા અને પરસંતાજ ગામોના રહેવાસીઓએ પ્રોજેક્ટને કારણે ડેમોગ્રાફિક ચેન્જ અન?...
CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે
ગુજરાતમાં 11 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો રાજ્યસ્તરીય શુભારંભ બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર?...
ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં
ગુજરાતમાં તમાકુનો વ્યાપક ઉપયોગ હાલમાં ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. શહેરોથી લઈને ગામડાં સુધી તમાકુ, બીડી, સિગારેટ અને ગુટકાનું વ્યસન મોટા પાયે ફેલાયું છે. લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરના ર?...