લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે
- દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ - વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો - રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટ?...
છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ
છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં 17 ઑક્ટોબર 2025ના રોજ એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટના બની છે, જ્યાં કુલ 208 નક્સલવાદીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આ ઘટનાથી અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્?...
છત્તીસગઢના રાયપુરમાં ‘લેડી મિશનરીઓ’ની ધર્માંતરણની ગુપ્ત રણનીતિ બહાર આવી
છત્તીસગઢમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણની નવી ગુપ્ત રીત ઝડપાઈ આવી છે, જે હવે અગાઉની જેમ ખુલ્લેઆમ નહીં, પરંતુ ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં કો?...
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત
છત્તીસગઢના સક્તી જિલ્લામાં આજે ભયંકર દુર્ઘટના બની છે, જેમાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. ઘટના આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં ...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મ...
છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિ?...
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે સવારે એક ભયંકર IED વિસ્ફોટની ઘટના બની છે, જેને કારણે સુરક્ષા દળોને મોટું નુકસાન થયું છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ડિસ્ટ્ર...
ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ગંગાલૂર વિસ્તારમાં નક્સલીઓની હાજરી અં?...
શ્રાવણના સોમવારે તુરીધામ મહાદેવની પવિત્ર ભૂમિ પર 35 ધર્માંતરિત પરિવારોની કરાઈ ઘરવાપસી
4 ઓગસ્ટ, સોમવારના દિવસે છત્તીસગઢના જોબા ખાતે આવેલા આનંદ શીલા આશ્રમમાં ધર્મ સેના માતૃશક્તિ અને શક્તિના નેજા હેઠળ "શિવ શક્તિ રુદ્ર મહાભિષેક" તેમજ 35 ધર્માંતરિત પરિવારોની "ઘર વાપસી" નો ભવ્ય કાર્ય...