પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેના ‘સિંદૂર’ ફોર્મેશનમાં આપશે સલામી
77મા પ્રજાસત્તાક દિવસે દેશ કર્તવ્ય પથ પર એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્યનો સાક્ષી બનશે, જેને જોવા માટે દેશ લાંબા સમયથી આતુર હતો. આ વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ‘સિ?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલે...
જમ્મુ-કાશ્મીરમાં વિઝા નિયમોના ઉલ્લંઘન મામલે ચીની નાગરિકની અટકાયત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ચીની નાગરિક હૂ કાંગતાઈ (29)ને બડગામ જિલ્લાના હુમહામા પોલીસ ચોકી ખાતે કસ્ટડીમાં લીધું છે. તેની અટકાયત વિઝા નિયમોનું ઉલ્લંઘન અને સંવેદનશીલ વ?...
વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પ?...
નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબં?...
રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ?...
કેવડિયામાં એકતા નગર ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રીહર્સલ, પૂરજોશમાં એકતા પરેડની તૈયારીની જુઓ તસવીર
ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. કેવડીયા ખાતે એકતા પરેડને લઈને છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસ સ્વતંત્રતા સેનાની અને લોહ?...
NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંત?...
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પ...
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 25મી ઓગસ્ટે વાદળ ફાટવાના બનાવે ભારે વિનાશ સર્જ્યો છે. અચાનક પડેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં જાનહાનિ અને માલમત્તાન...