બાંગ્લાદેશ : દીપુ ચંદ્ર દાસ હત્યાકેસમાં મુખ્ય આરોપી યાસીન 20 દિવસ બાદ ઝડપાયો
18 ડિસેમ્બરે બાંગ્લાદેશી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશમાં વ્યાપક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાક્રમ દરમિયાન મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિંદુ ય...
બાંગ્લાદેશમાં પાકિસ્તાની સ્પીકર–જયશંકરની મુલાકાત, યુનુસે તસવીર શેર કરી
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સુપુર્દ-એ-ખાક (અંતિમ સંસ્કાર) કરાયા છે. તેમના અંતિમ સંસ્કાર ઢાકામાં થયા હતા. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પ્રથમ મહિલા વ?...
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ ?...
બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું 80ની ઉંમરે હોસ્પિટલમાં અવસાન
બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરની સવારે અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) દ્વા...
17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ ?...
બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા ?...
ફાંસીના ચુકાદા પર શેખ હસીના આક્રમક પ્રતિક્રિયા, કટ્ટરપંથી સરકારની પક્ષપાતી કોર્ટનો આક્ષેપ
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પહેલાં વડાપ્રધાન રહે ચૂક્યા શેખ હસીનાને “માનવતા વિરુદ્ધ ગુનાઓ” માટે ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, દેશભરમાં ફરીથી તોફાન ભરેલું ?...
બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઇનર ફાઈટર વિમાન આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ઢાકાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા દિયાબારીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવ?...