છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તી?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડ?...
સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ બે ધરપકડ; રામજી ચૌધરી સાથે જોડાયેલા રાકેશ વસાવા અને નજીકની મહિલા પકડાઈ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં શિક્ષકો, શાળા સંચાલકો અને સ્થાનિક નેટવર્કના સભ્યોની સીધી સંડોવણી જણાઈ રહી છે. આ કિસ્સાની શર?...
ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર
નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
જામનગર પીપળીમાં ક્રિસમસ રાત્રે ધર્માંતરણની શંકા, પોલીસે કહ્યું સામાન્ય ભોજન કાર્યક્રમ
ક્રિસમસની રાત્રે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના વાડી વિસ્તારમાં હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાની આશંકા સામે આવી હતી. માહિતી મળતા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ?...
UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ
લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસ સામે આવ્યો છે, જેમાં પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર પોતાની હિંદુ સહાધ્યાયી ?...
‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યા?...
સુરતમાં આદિવાસી યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપમાં શાળાના ખ્રિસ્તી પ્રિન્સિપાલની ધરપકડ, પાદરી પુત્ર પર બળાત્કારનો આરોપ
સુરત જિલ્લામાં ધર્માંતરણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. માંડવી પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપલ રામજી ચૌધરીની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે સુરતની એક આદિવાસી હિંદુ મહિલાને ઈસાઈ ધ?...