શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક?...
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં મોટા રાયપરા ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના મોટા રાયપરા ગામે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ઉત્સ?...
૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ
૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી ?...
નાંદોદ તાલુકા પંચાયતને મળ્યું યુવા નેતૃત્વ : ગોવિદભાઈ વસાવા પ્રમુખ, સુલોચનાબેન બારોટ ઉપપ્રમુખ તરીકે વરાયા
નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં ?...
દેડીયાપાડા થાણા ફળિયામાં આગની દુર્ઘટના બાદ ભાજપ મહામંત્રી હિતેશભાઈ વસાવા (ભોલાભાઈ) માનવસેવા માટે દોડી આવ્યા
હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભાર?...
નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્?...
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 2026 : 4 ઘાટ પર 27 CCTV સાથે 24×7 પોલીસ મોનિટરિંગ વ્યવસ્થા
સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ. પોલીસ વિભાગની સરાહનીય કામગીરી થકી પરિક્રમાર્થીઓ સુરક્ષિત અન...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...
ભારતીય જનતા પાર્ટી – નર્મદા જિલ્લા
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આ?...
નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ ?...