14 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બનનાર અર્જુન એરિગૈસીની PM મોદીએ કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રમતગમત અને ખેલાડીઓના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓની તેઓ ખુલ્લેઆમ પ્રશંસા કરે છે અને તેમના ?...
લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...
ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના
આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત?...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે શરૂ થશે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપી મહત્ત્વની માહિતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે વિશ્વકક્ષાનું અત્યાધુનિક સુવિધાવાળું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું પણ હવે સાકાર થવાની તૈયારીમાં છ...
પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમા?...
PM મોદીએ સ્કાયરૂટનો ‘ઇન્ફિનિટી કેમ્પસ’ લોન્ચ કર્યો, ‘વિક્રમ-I’ ઓર્બિટલ રોકેટનું અનાવરણ પણ કર્યું
ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે મહત્વના વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોન્ફરન્સિંગ દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફિનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તે...
વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયે...
દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે, PM મોદી 8 નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી એક ઐતિહાસિક પહેલ તરીકે એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ નવી ?...
ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ અગ્રણી નવીનતાઓ રજૂ કરી: QSIP: ભારતની પોતાની ક્વોન્ટમ સુરક્ષા ચિપ; 25-ક્વિબિટ QPU: ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, જે ગણતરીના ભવિષ્યને શક્...