પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
અનેક વાયદાઓ બાદ આખરે યુનુસે બાંગ્લાદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે 5 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2026માં યોજાશે. આ મહિને રમઝાનનો પવિત્ર ઇસ્લામ...
શરિયા વલણ તરફ ધકેલાય રહેલું બાંગ્લાદેશ: મહિલાઓના હક્કો અને સ્વતંત્રતા પર સંકટ
બાંગ્લાદેશમાં હાલ ચાલતી વચગાળાની સરકાર, જેનું નેતૃત્વ મુહમ્મદ યુનુસ કરે છે, એ દેશમાં ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે એક ગંભીર પડકારરૂપ બની છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ સત્?...
બિહારની મતદાર યાદીમાં મળી આવ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશી-નેપાળી અને મ્યાનમારના નાગરિકોનાં પણ નામ
બિહારમાં હાલ ચાલી રહેલા ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર જઈને કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ, નેપાળ ...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...
મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3...
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાનું અને તેમની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આરોપો લાદવા જેવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે અને આ દેશના રાજકીય અને સામાજિક પ...
આણંદ ખાતે વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુધ્ધ ધરણા પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હ?...
વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે
હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ?...
થરાદ ખાતે હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું…
થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અ...