ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધ?...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!
વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરા...
બિહારમાં ફરી ડબલ એન્જિન સરકાર, કોંગ્રેસના સૂપડા સાફ
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂરેપૂરી તેજીએ ચાલી રહી છે અને અત્યાર સુધીના વલણો સ્પષ્ટ કરી રહ્યા છે કે NDA આ વખતે પ્રચંડ બહુમતી સાથે સત્તા પર વાપસી કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં જ NDAએ 200?...
181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના બે તબક્કામાં મતદાન યોજાયા હતા. આ વખતે બિહારમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને તબક્કાનું સરેરાશ 67.13 ટકા મતદાન નોંધાયું હ?...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ અને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી?...
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો ખોટા સાબિત : 223 ગામોમાં ભાજપ નહીં, કોંગ્રેસ જ જીતી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એ?...
બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્?...