ચિનાબ નદી પર ભારતના બે મોટા પ્રોજેક્ટ્સથી પાકિસ્તાનમાં ચિંતા, જળ વ્યવસ્થાપનને લઈને વધ્યો વિવાદ
ભારત દ્વારા ચિનાબ નદી પર હાથ ધરવામાં આવેલા બે મહત્વપૂર્ણ જળ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને લઈને પાકિસ્તાનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત ચિનાબ-બિયાસ લિંક પ્ર?...
UNમાં ભારતનો પાકિસ્તાન પર તીખો હુમલો : ‘બેવડા ધોરણો અને નાગરિકો પર હુમલા’ મુદ્દે ગંભીર આરોપો
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા તેના “બેવડા ધોરણો” પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અફઘા?...
પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી
ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ ?...
અટારી-વાઘા બોર્ડર : બોર્ડર પર જવાનોનો જોશ હાઇ.. પાકિસ્તાનના હોશ ઉડ્યા !
77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનની બીટિંગ રીટ્રીટ સેરેમની ઐતિહાસિક ધમાકેદાર યોજાઇ. અટારી બોર્ડર, અમૃતસર શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર, આ પ્રસંગ માટે ?...
સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
ઓક્સફોર્ડ ડિબેટમાં ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાની મંત્રીના દીકરાને આપ્યો કડક જવાબ, સોશિયલ મીડિયામાં ચર્ચા
ઓક્સફોર્ડ યુનિયનમાં ભારત–પાકિસ્તાન સંબંધિત એક પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આરોપ છે કે પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે હકીકત?...
જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલ...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...