વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વ...
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ?...
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો હવે ગંભીર રાજકીય અને માનવીય સંકટમાં ફેરવાયા છે. કાઠમંડુથી લઈને પોખરા સુધીના વિસ્તારોમાં ભીડે અનેક સરકારી ઈમારતો, સંસદ ભવન ?...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી
ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને વધુ ત્રણ મહિના, એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ તાજેતરમાં ભારતમાંથી આયાત થતા કપડા પર 50...
રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી
આગામી રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ ના સુચારૂ આયોજન અંગે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈએ ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કર...
દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનું નિવેદન: ‘ધર્મ-આસ્થાના મામલામાં અમારો કોઈ પક્ષ નહીં’
તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પરંપરા મુદ્દે ભારત સરકારનું નિવેદન રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મં?...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા
વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવો વધતાં, ભારતે પોતાના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રાખવા મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ નાજુક સ્થિતિમાં દેશના રાષ્ટ્રીય સુરક?...