પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ?...
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં શોકની ગાઢ છાયા છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી માત્ર રાજકીય વર્તુળ જ નહીં, પરંતુ સામાન્ય જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે. પવાર...
અંબરનાથમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 12 કાઉન્સિલર ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફાર સાથે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક ગઠબંધનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉ?...
15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક?...
નાસિકમાં ભીષણ અકસ્માત : 800 ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા પડતા પટેલ પરિવારના 6 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત ...
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબર 2025ના રોજ મહારાષ્ટ્રના નવિ મુંબઈમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ” — નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ક...
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો
મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવવાના મામલે મોટી બબાલ સર્જાઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર રંગોળી બનાવવામાં આવતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને પયગમ્બર ...
મુંબઈ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, આરોપીઓને ફટકારી નોટિસ
મુંબઈના 11 જુલાઈ, 2006ના ભયાનક ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં બોમ્બે હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે હાલમાં જ આ કેસના તમ?...
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 12 આરોપીની મુક્તિ સામે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં, 24 જુલાઈએ સુનાવણી
2006માં મુંબઈના લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઇકોર્ટ દ્વારા 12 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવાની આપેલી છૂટછાટ સામે મહા?...