સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે
ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયું નારીશક્તિ વંદન સંમેલન
ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મહિલા સશક્તિકરણને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ દ?...
નારી શક્તિ વંદન અધિનિયમ અમલીકરણ તરફ પગલું, નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિ પર ભાર મૂક્યો
ભારતમાં મહિલા સશક્તિકરણ અને રાજકીય ભાગીદારીને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હવે અમલીકરણના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસા...
નારી શક્તિ વંદન સંમેલન 2026 : PM મોદી આજે વિજ્ઞાન ભવનમાં મહિલા શક્તિને સંબોધશે
ભારતમાં મહિલા સશક્તિકરણને વધુ ગતિ આપવા માટે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરના ‘નારી શક્તિ વંદન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધ?...
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ?...
આસામ વિધાનસભા ચૂંટણી : CM હિમંતા સરમા જાલુકબારીથી ઉમેદવાર, BJPની પ્રથમ યાદી જાહેર
આસામમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 88 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીથી ?...
ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ...
2029 લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત અમલી બનાવવા કેન્દ્ર સરકારની તૈયારી તેજ
ભારત સરકાર દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલ 'નારી શક્તિ વંદન કાયદા'ને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહે?...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સ...