ગાંધીનગરમાં અદ્યતન ઉર્જા લેબોરેટરીનો પ્રારંભ, ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી થશે સરળ
ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રના સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ આપવા માટે EQDC (Energy Efficiency & Quality Development Centre) ખાતે અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતએ ઈ...
દાંતા ખાતે ત્રિશૂળીયા ઘાટ પર ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્ત?...
વડોદરાના આંગણે પ.પૂ. મહંત સ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો
અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી માનનીય મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા. ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ – આદિવાસી વિસ્તારો માટે પ. ?...
ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યો?...
“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત "રમશે બાળક ખીલશે બાળક' પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસમાં" ફન ?...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ
અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સ...
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ...
જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્મા દ્વારા પાટણ જિલ્લાના જર્જરિત ઈમારતો અને બ્રિજોના સ્થળ નિરીક્ષણો હાથ ધરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશને અનુસરીને પાટણ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી મમતા વર્માએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિસ્તારવાળી સમીક્ષા કરી હતી. તેઓએ હારીજ ખાતેની જૂ...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત નીરીક્ષણ ...