સુરત : મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન નહીં થાય, સમાજના વિરોધ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી
સુરત શહેરમાં 14 માર્ચે યોજાનાર ભવ્ય સમૂહલગ્ન સમારોહ વચ્ચે આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ સમારોહમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુ?...
બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોહમ્મદગંજ ગામમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજ અદા કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. ગામમાં કોઈ મસ્જિદ કે મંદિર ન ?...
પંજાબમાં ‘જય શ્રીરામ’ બોલ્યા બાદ હિંદુ યુવક પર હુમલો, ઇસ્લામી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ નારા લગાવવા દબાણ કર્યા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલા ‘આઈ લવ મુહમ્મદ’ મુદ્દે ચાલેલા વિવાદની લહેર હવે પંજાબના જાલંધર સુધી પહોચી છે, જ્યાં શુક્રવારની સાંજે એક હિંદુ યુવક સાથે ‘જય શ્રી રામ’ બોલવાના કારણે ઇસ્લા?...
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો
મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવવાના મામલે મોટી બબાલ સર્જાઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર રંગોળી બનાવવામાં આવતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને પયગમ્બર ...
બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પો?...
શાહજહાંપુરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 200 મુસ્લિમો સામે FIR
શાહજહાંપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. આ પોસ્ટમાં પયગંબર મુહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી મુસ્લિમ સમુદાયના લોકો ભારે આક્ર?...
હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
‘અલ્લાહના દુશ્મનોને કરીશું ખતમ’- ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ઈરાની મૌલવીનો ફતવો!
તાજેતરના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવને લઈને હવે નવો વિવાદાસ્પદ મોર ખેંચાયો છે, જેમાં ઈરાનના મુખ્ય શિયા ધાર્મિક આગેવાન, તેહરાનના મૌલવી આયતોલ્લાહ નાસેર મકારેમ શિરાજીએ અમેરિકાના ભૂતપૂર...