‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
રેવંત રેડ્ડીની ભાટાઈ : ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું
ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક?...