પાટણ એપીએમસી ખાતે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
આ પ્રસંગે સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ સહકારી આગેવાનોને સંબોધતા જણાવ્યું કે સહકાર માત્ર એક ...
વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ?...
ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી ફગાવી
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ ત?...
ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ એનાયત
માર્ગ સલામતી ક્ષેત્રે રાજ્યમાં પરિવહન વિભાગ દ્વારા સર્જાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે આ એવોર્?...
વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો ...
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યાં છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમ?...
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! લેપટોપ ખરીદવા સરકારની 25000 રૂપિયાની સહાય
મધ્યપ્રદેશમાં, ગયા વર્ષે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લોટરી કાઢવામાં આવશે. રાજ્ય સરકાર સરકારી શાળાઓની મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા હોશિયાર વિદ્યાર્થીઓને લેપટોપ ખ...
નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...