ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવન?...
સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના
રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મ...
સ્ટારલિંક ગુજરાતમાં આવશે, હવે નેટવર્કની સમસ્યા દૂર, દરેક મોબાઈલ સેટેલાઈટ ફોન બનશે
ગુજરાતમાં સ્ટારલિંક ટેકનોલોજી લાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'Regional AI Impact Conference' ના ભાગરૂપે આજે વિશ્વ વિખ્યાત સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ ...
પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહ...
રેરાનો મોટો નિર્ણય : આજથી કન્સ્ટ્રશન સાઈટ પર બિલ્ડરોએ મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ
રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. આજથી રાજ્યના તમામ બિલ્ડરો માટે બાંધકામ સાઇટની બહાર ફરજિયાત રીતે પ્રોજેક્ટની તમામ મુ...
ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડ...
શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: * આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. * લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. * સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યે...
ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા?...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બરના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. બનાસકાંઠા, સાબરક...