પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં
પંજાબના લુધિયાણામાં સતલજ નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે, જેના કારણે પૂરનો ખતરો ખૂબ જ ગંભીર બની ગયો છે. સસરાલી ગામ નજીક નદી કિનારે બનાવવામાં આવેલ મુખ્ય બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યું છે. શ?...
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ
દેશભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસા...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...
કેદારઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી,અનેક ઘરો-વાહનો કાટમાળ નીચે દટાયા
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા સતત વરસાદના કારણે હાલત કફોડી બની છે. શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારઘાટીમાં આવેલા રુમસી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી ?...
ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે અને હાલ સુધીમાં સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છ રીજન સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 64 ટકા વરસાદ વરસ્યો છે. ?...
બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ
બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવ?...
સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત
શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અન...
નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી
નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તાર?...
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવ...