શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...
યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...
બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિત...
વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ
વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ દર્શનીય છે. શ્રાવણ માસ સહિત ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતાં રહે છે. રંઘોળા પાસે આવેલાં વિકળિયા ગામમાં નદીનાં કિનારે સુંદર પ્ર?...
જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક
શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવ?...
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો
ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવ?...
કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ
શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુર?...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...