સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્ર...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્...
અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવ?...
જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ, 22.27 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ ?...
‘ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા…’, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્?...
સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્...
સોમનાથ પહોંચ્યા PM મોદી, હેલિપેડ પર CM સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા મા...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...