ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ...
નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિ?...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પૂર્વ બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નો...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
ભાવનગરના તબીબ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના ઊર્જાવાન અને જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્ય સરકારના ક્લાયમ?...
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ ૨ હેઠળ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ " સ્વચ્છતા હિ સેવા" અંતર્ગત સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સાફ સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય ?...