CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”
બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત અને હિન્દુઓ સામે નફરત ફેલાવવાના પ્રયાસો અને સિલિગુડી કોરિડોરને લઈને આપવામાં આવતી ખુલ્લી ધમકીઓ સામે નાગાલેન્ડના રમત-ગમત મંત્રી તથા ભાજપના નેતા ?...
ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ?...
મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરે?...
નડીઆદમાં ધર્માંતરણ વિરુદ્ધ ચાલતો કેસ
ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવ...
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે
ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કર?...
જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
નુપુર બોરાની ધરપકડ પર હિમંત સરમાનો ખુલાસો : હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી
અસમ સિવિલ સર્વિસના 2019 બેચના અધિકારી નુપૂર બોરાની ધરપકડ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના આરોપમાં કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસ અને રાજ્ય સરકારની તપાસ હેઠળ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણા...
ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વા?...
મુર્શિદાબાદમાં હિન્દુઓ પર અત્યાચારનો ભડકો
હિન્દુઓના ધર્મસ્થાનો સળગાવવામાં આવે ઘરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય, અને સરકાર મૌનવ્રત ધારણ કરે આવા આક્ષેપો સાથે આજે પાટણ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લ?...