વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી, કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
અમદાવાદના શેલા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટના થવા સુધીના પળોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો. ક્લબ ઓ'સેવન નજીક નવી બિલ્ડિંગની સાઈટ પર પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નજ...
બહેરામપુરાના નિવૃત્ત વૃદ્ધને ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરીને ખંખેર્યા 3 લાખ, આખા કોલ સેન્ટરનો ખુલાસો, 3ની ધરપકડ
દેશભરમાં વધતા ગુનાઓની પડઘમ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં રહેતા એક નિર્વૃત વૃદ્ધનો “ડિજીટલ અરેસ્ટ” કરવાના ડ્રામા દ્વારા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં રહસ્યમય રી?...
અમદાવાદમાં 14માં માળેથી કૂદી યુવતીનો આપઘાત, પ્રેમી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેક મેલ કરતો હતો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ રહેણાંક ઈમારતના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ, આ યુવતીના અંગત પળોના ન?...
અમદાવાદમાં લીવ-ઈનમાં રહેતી યુવતીની હત્યા કરી બોયફ્રેન્ડે આપઘાતનું તરકટ રચ્યું, પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
ઘાટલોડિયા વિસ્તારમાં રહી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી શિવાલી કશ્યપના મોતના કેસમાં આજે મોટો પલટો જોવા મળ્યો છે. પહેલેથી આપઘાત માનવામાં આવી રહેલું આ મોત હવે હત્યા તરીકે સામે ?...
રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...
એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠ?...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
ખાખીનું બલિદાન : કેટલાયે જન્મદિવસ ઉજવ્યો નહીં તો કેટલાકે રજા રદ કરી દિવસ-રાત ફરજ બજાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે શહેર પોલીસના ઉત્કૃષ્ટ અને અનન્ય માનવિક સેવા અને ફરજપરાયણતાના પ્રેરણાદાયી ઉદાહરણો વર્ણવાયા છે. આ લેખમાં ચોક્કસ રીતે જણાવાયું છે કે કેવી રીતે પોલીસ અને ?...
અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ ...