ATF Price Stabilization Fundને મંજૂરી : એરલાઇન્સને ₹10,000 કરોડની રાહત, 77 લાખ નોકરીઓ સુરક્ષિત રહેવાની આશા
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને તેના કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં થયેલા જંગી વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ મળેલી...
મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ ...
પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તે...
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી
આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA -...
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય, જળ જીવન મિશન 2.0 સહિત અનેક યોજનાઓને મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 10 માર્ચે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા અને પરિવહન...
15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક?...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
રેલવેમાં વૃદ્ધ, સગર્ભા અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ, સગર્ભા મહિલાઓ અને વિકલાંગ મુસાફરો માટે લોઅર બર્થ પ્રદાન કરવાની યોજના અમલમાં મૂકી છે. બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવા...
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. https://twitter.com/ANI/status/1840609782450819251 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈ?...
PM મોદી આજે આવશે ‘What India Thinks Today’માં, આ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે
દેશના સૌથી મોટા ના વાર્ષિક કાર્યક્રમ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ના વૈશ્વિક સમિટનો આજે બીજો દિવસ છે. આજે પણ કોન્ક્લેવમાં ઘણા મહત્વના વિષયો પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ગ્લોબલ સમિટમાં આજના કાર?...