વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય – મોરારિબાપુ
રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' પૂર્ણાહુતિ કરતાં કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય. સુપ્રસિદ્ધ ગૌસે?...
ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ
બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્?...
એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે
મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં થયો ભાવ અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે. બરસાનામાં ગત શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગૌસૂક્ત...
આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ
નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યાં છે. રામકથામાં મોરારિબાપુએ કહ્...
સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
શ્રી ધામ બરસાનામાં રામકથા 'માનસ ગૌસૂત્ર' સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવા?...
PM મોદીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું હવાઇ નિરિક્ષણ કર્યું, લોથલ વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ જાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રોડ શો અને રેલીને સંબોધન કર્યા બાદ અમદાવાદ જિલ્લાના લોથલ માટે મુસાફરી શરૂ કરી, ત્યાં તેમણે લોથલમાં ચાલી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્ર...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...
વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વાર?...
કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે ‘સેવા સન્માન પુષ્પ’ થયું એનાયત
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' એનાયત થયેલ છે. ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વ?...