અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી
વિશ્વ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં ઉત્સાહ સાથે થવાની છે, જે સંદર્ભે યોજાયેલ બેઠક યોજાઈ ગઈ. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદે?...
મોરારિબાપુનાં વ્યાસાસને આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં યોજાશે રામકથા
આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે. સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યા?...
યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ – આત્માનંદ સરસ્વતીજી
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શિવક?...
શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા ઉજવાય છે ‘સિંહ દિવસ’
વિશ્વ સિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે. સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા 'સિંહ દિવસ' ઉજવાય છે તેમ ?...
જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ
ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છ?...
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દર્શનીય દ્રોણેશ્વર મહાદેવ સ્થાન
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે. મહાભારત અને પુરાણ સાથે આસ્થ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા
ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમ?...