ભાવનગરમાં ત્રણ માળિયો ફ્લેટ ધરાશાયી, એકનું મોત; 13 લોકોનું રેસ્ક્યૂ
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ અને ભયાનક ઘટના બની, જેમાં ત્રણ માળની એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાત્રિના શાંત સમયે આ અચાનક થયેલી ઘટના પછી આસપાસના વિસ્તારમ?...
લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું થયું નિર્માણ
કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન ?...
કનૈયાની લીલાનું ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું આકર્ષક રહેલું તીર્થસ્થાન રમણરેતી
ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે. ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્ત?...
વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા મોરારિબાપુ
મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. ગોપનાથ રામકથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે. દેશ વિદેશમાં રામચરિત માનસ ગાનમાં ભાવિ...
ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં શ્રી મોરારિબાપુ
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ. ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રહેશે રજા
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રજા રહેશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળી અને નૂ?...
રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – મોરારિબાપુ
નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા 'માનસ ગોપનાથ' ગાનમાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્?...
ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે
ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માન?...
ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ
લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો...
નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના
તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ ?...