કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર
કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુ?...
વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક ?...
અમદાવાદના વેજલપુરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સ...
અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ...
મોરબી મણિમંદિર પાસેની વિવાદિત દરગાહ પર બુલડોઝર, કરોડોની સરકારી જમીન કબજેથી મુક્ત
મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વ...
અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને ...
બહિયલમાં ગેરકાયદેસર દબાણો ખતમ કરવા બુલડોઝર કામગીરી શરૂ
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં રસ્તાની આસપાસ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ કડક પગલાં લેવા શરૂ કરી દીધા છે. સોમવારે, 6 ઑક્ટોબરે, પાટનગર યોજના પેટા વિભાગ 12ના ...
હવે જમ્મુ-કાશ્મીરમાં થશે બુલડોઝરવાળી? આતંકીઓ વિરૂદ્ધ LG મોટી તૈયારીમાં, લેવાશે એક્શન
જમ્મુ-કાશ્મીરમાં LG (લેફ્ટનન્ટ ગવર્નર) મહમદ મોહમદ દીનમંત્રીએ અનૌપચારિક રીતે કહ્યું છે કે રાજ્યમાં આતંકવાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે આતંકવાદી ઘટનાઓને રક્ષણ આપતા અન?...
‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...