ગુજરાતના આદિવાસી યુવાને સિંગાપોરમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ કર્યું રોશન
સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભઘરીયાએ ચમકદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્?...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
7 વર્ષથી મોટા બાળકનું આધાર અપડેટ કરાવવું અનિવાર્ય, અન્યથા થઈ શકે છે બંધ
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા મહત્વપૂર્ણ એલર્ટ અનુસાર, 7 વર્ષની ઉંમર પછી બાલ આધાર (Baal Aadhaar)માં જો બાળકોની બાયોમેટ્રિક માહિતી (જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્?...
આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવ?...
ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમ?...
વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...