ઐતિહાસિક રેકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં આવેલા પ્રચંડ વધારાને કારણે આજે ભારતીય કોમોડિટી માર્કેટમાં ઐતિહાસિક દ્રશ્ય સર્જાયું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની સપાટ?...
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં શોકની ગાઢ છાયા છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી માત્ર રાજકીય વર્તુળ જ નહીં, પરંતુ સામાન્ય જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે. પવાર...
‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાયલોટ અને ATC વચ્ચે થઈ હતી વાતચીત, તપાસ શરૂ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટના અંગે એક વિસ્તૃત પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં વિ?...
મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટ વહેલી તકે સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના (12 જૂન 2025) સાથે જોડાયેલી અરજીઓની વહેલી તકે સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. એક સામાજિક સંસ્થાએ આ મામલે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં દાવો ?...
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ અકસ્માતની અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વિમાન અમદ...
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાશે પંચ સહસ્ત્રદિન મહોત્સવ
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્?...
દેવ બીરસા સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
દેવ બિરસા સેના દ્વારા માંડવી તાલુકામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ચર્ચો, ચર્ચો બનાવવા માટેનો ફંડ ક્યાંથી આવ્યું છે ? આ ચર્ચો કોણ બનાવી રહ્યું છે ? આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવા બાબતે માંડવી...
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...
સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...