સરકારે ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને મોકૂફ રાખ્યો
કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60 ટકા સીટો મફત આપવાના તેના મહત્વાકાંક્ષી નિર્ણયને હાલ માટે મોકૂફ રાખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ઓપરેશનલ અને ભાડાના માળખા ?...
એરલાઇન નિયમોમાં મોટો ફેરફાર : હવે 60% ફ્લાઇટ સીટો મળશે વધારાના ચાર્જ વિના
ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે Ministry of Civil Aviation દ્વારા મહત્વપૂર્ણ નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક ફ્લાઇટમાં ઓછ?...
ઈન્ડિગો સંકટ વચ્ચે DGCAની મોટી કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર પૂરતી દેખરેખ ન રાખી શકવાનાં કારણસર ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ (FOIs)ને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. આ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ...
ફ્લાઈટ 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે નવા નિયમ જાહેર કર્યા
તાજેતરમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓએ લાખો મુસાફરોને મુશ્કેલીમાં નાખી છે, અને સમગ્ર એવિએશન સેક્ટરમાં આ કટોકટી ભારે ચકચાર મચાવી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ?...
ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ
ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ?...
લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ
દેશના વિવિધ એરપોર્ટ્સ પર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઇન્સના ઑપરેશનલ સંકટે મુસાફરોમાં ભારે રોષ પેદા કર્યો છે અને હવે કેન્દ્ર સરકારથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી નોંધી લેવામાં આવ...
ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મ?...
ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપ?...
ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દેશની તમામ એરલાઇન્સને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેમાં તેમને પોતાના બોઇંગ 737 અને 787 (ડ્રીમલાઇનર) વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમનું ઇન્સ?...