કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ હવે યુરોપમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દૂતાવાસ પર હુમલો
હજી સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકોએ હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ તેજ કરી હોવાનું સામે આવ્યું છે. એક ગંભીર અને ચોંકાવનારી ઘટના?...
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ ...
માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ...
ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને વારંવાર ધમકી આપવાના સંદર્ભમાં ભારત સરકારે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની ઉ...
‘મફતની સલાહ બંધ કરો, પોતાના પ્રદેશ પર ધ્યાન આપો’ : ઓપરેશન સિંદૂર પર પશ્ચિમ દેશોને વિદેશ મંત્રીની કડક ટિપ્પણી
લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્...
ડ્રગ્સ હેરાફેરીમાં સામેલ 16 હજાર વિદેશી નાગરિકોને દેશ બહાર કરશે ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મોટા સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અહેવાલના આધારે, અ...
CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે
કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવ?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ ...
ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવા?...