નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ
નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બેફામ મારપીટ અને ગાળો ભાંડી કરવામાં આવી, જે મામલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમગ્ર ઘટના જમાલપોર રોડ પ?...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બ...
ખેડા જિલ્લાના એક ગામમાં દરગાહ-મસ્જિદ પાસે ગરબા પ્રતિબંધનો બોર્ડ લગાવાયો, વિરોધ બાદ લખાણ હટાવાયું
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની ?...
ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું
નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાં?...
PM મોદીએ ફરી ગુજરાતના ગરબાને કર્યા યાદ, યુનેસ્કોના સર્ટિફિકેટ સાથે તસવીરો શેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ફરી ગુજરાતના ગરબાને યાદ કર્યા છે. તેમણે લોકપ્રિય ગુજરાતી નૃત્ય ગરબાને જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ કહી કહ્યું કે, વિશ્વભરમાં ગરબાની લોકપ્રિયતા વધી રહી ?...
ભારત માતાની પડઘમ વાગે
Sri.Saraswati Shishu Mandir Reel તારીખ 27 /10 /2023ના રોજ અમદાવાદના ક્રિષ્ના ફાર્મ ખાતે પૂર્વ છાત્ર પરિષદ શિશુ મંદિર હારીજ દ્વારા “ભારતની પડઘમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તર?...
કપડવંજમાં ગરબે રમતા સગીરનું હૃદયરોગના હુમલાથી અવસાન
કપડવંજ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચાલતા રૂમઝૂમ નવરાત્રી મહોત્સવમાં મધ્યરાત્રીએ 2:00 વાગે 17 વર્ષીય સગીરનું ગરબે રમતા હદયરોગના હુમલો આવવાથી અવસાન થયું હતું. કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ રૂમઝૂમ નવ?...
નવરાત્રીમાં ગરબા રમવા જાવ છો તો આટલી બાબતોનું જરુર ધ્યાન રાખજો, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક કરો આ કામ
નવરાત્રી એ મા અંબાનો તહેવાર છે. આ દરમિયાન ગરબાનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે અને સમગ્ર સોસાયટી, એપાર્ટમેન્ટ અને કોલોનીમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો રાસ ગરબા રમીને આ તહ...