લક્ષદ્વીપમાં મોટો વિકાસ : 6 ટાપુઓ પર પ્રોજેક્ટ્સ, સીપ્લેન સેવા અને વોટર વિલા તૈયાર થશે
ભારતનું સુંદર દ્વીપસમૂહ લક્ષદ્વીપ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં અહીં હવાઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે દર મહિને 120થી વધુ ફ્લાઇટ્...
ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગ?...
લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,...
ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબ?...
ગોવા નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
ગોવાના નાઇટક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે થયેલા ભીષણ અગ્નિકાંડ બાદ હવે મોટા ફેરફાર આવ્યા છે, કારણ કે આ ઘટનાના મુખ્ય આરોપી માનાતા લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભને થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી ?...
ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરામાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગે 25 લોકોના જાન લીધા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ જિલ્લા તંત્રે ગેરકાયદે બના?...
ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અ...
દેશની જાસૂસી કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, ગોવામાંથી પુરુષ અને દમણથી મહિલા ઝડપાયા
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને ગંભીર જોખમ પહોંચાડી શકે તેવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશની ગુપ્ત અને સંવેદનશીલ મ...
PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધા...
પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમા?...